વિદ્વાત્તાને સ્થળ સમયની સીમા નડતી નથી એ કાલજયી છે. વિદ્વતા અને નમ્રતા જે સન્માન પ્રાપ્ત કરે છે તે સ્થાન સત્તાની ખુરશીને દોહ્યલું છે..દર્ભાસન હંમેશા સિન્હાસનથી ઉચ્ચ જ રહેવાનું. વ્યાસપીઠ અને વિદ્યાપીઠ સચિવાલયથી મહિમાવંતી જ રહેવાની. માત્ર, એના પર બેસનારની ઊંચાઈ એમાં વધ ઘટ કરે છે.
No comments:
Post a Comment