Wednesday, January 4, 2012

"તુષાર શુક્લ"

હે બાપુ, મારી સામે એક "પરમ" સત્ય છે જેને હું માનું છું પણ મારી અનુકુળતાએ એને આરાધીશ.
મારી સામે "શાશ્વત "સત્ય પણ છે, જેને હું જાણું છું અને મારી અનુકુળતાએ એનો મહિમા પણ કરું છું, મારી પાસે મારું" સાનુકુળ "સત્ય છે, જેની હું ઉપાસના કરું છું..
આ મારું સત્ય છે અને એના આધારે મારા દૈનિક વ્યવહાર ચાલે છે.પરમ અને શાશ્વત સત્યને જાણવાનો દાવો છે અને સાનુકુળ સત્ય સાથે જીવવાનો લ્હાવો છે..બાપુ, હું સત્યપ્રેમી જ ને ..

No comments:

Post a Comment